10.4.10

સતતનું સ્મરણ છે, સતતનો ધખારો,આ શાની અગન છે ? આ શાનો ધખારો ?
સરૂપ ધ્રુવ
 [લયસ્તરો : ગુજરાતી કવિતા આસ્વાદ]
અંદરનો ખાલીપો અને સંબંધોની રિક્તતા
એવા બહુ ખેડાયેલા વિષય પર પણ અહીં એ પોતાની અલગ જ છાપ છોડે છે.
સરૂપ ધ્રુવના કાવ્યો સ્વભાવે વિદ્રોહી છે. એમનો એક એક શબ્દ તણખા જેવો છે.

ટિપ્પણીઓ નથી: