12.5.16

ક્યારેય મિથ્યા ન થાય એવી મુહુર્ત પદ્ધતિ-મુહુર્તરાજ


આ મુહુર્તરાજ  ભગવાન મહાદેવે ત્રિપુરસંહાર કાલ માં પાર્વતીને ઉપદેશ માં કહેલો. આ ચક્ર અનુસાર કોઈ પણ કાર્ય નો આરમ્ભ કરવાથી દુષ્ટ તિથી /વાર / નક્ષત્ર ની કે અન્ય મુહુર્ત શુદ્ધિની  આવશ્યકતા રહેતી નથી. આ ચક્ર ને જોઇને કાર્ય કરવાથી સર્વ કાર્ય નિશ્ચિતપણે સિદ્ધ થાય છે. 

ચક્ર મુજબ અમૃત કાળ માં કાર્ય કરવાથી સિદ્ધિ મળે છે. 

મહેન્દ્ર કાળમાં કાર્યારંભ કરવાથી અસાધ્ય મનાતા કાર્યો પણ સંભવ થઇ જાય છે.

શૂન્ય [શૂ] અને ચક્ર [ચ] કાળ પ્રવાસાદિ શુભ મંગલ કાર્યો માટે અનુપયુક્ત છે, તેમાં કોઈ પણ શુભ કર્મ કરવું જોઈએ નહી. .   

અમૃત [અ] તથા મહેન્દ્ર [મ] કાળમાં આરમ્ભ કરેલા કાર્યો નિર્વિઘ્ન રૂપે પરિપૂર્ણ થતા હોય છે. 

આ શિવ લિખિત ચક્ર ને કર્ણાટક ના સુપ્રસિદ્ધ પંડિત વૈ. તોટપ્પય્ય શાસ્ત્રીજી એ પ્રકાશિત કર્યું હતું. 

ઉક્ત માસ માટે , દરેક વાર પ્રમાણે , દિવસ અને રાત્રીની ૩૦-૩૦ ઘટિ ને શૂન્ય-ચક્ર- અમૃત અને મહેન્દ્ર કાળ માં વિભાજીત કરેલા છે. 




આશ્વિન , કાર્તિક , માર્ગશીર્ષ , પુષ્ય તથા માઘ માસ માટે
રવી
સોમ
મંગળ
બુધ
દિ
રા
દિ
રા
દિ
રા
દિ
રા
શૂ
શૂ
શૂ
શૂ
૧૦
શૂ
શૂ
૧૬
શૂ


શૂ
શૂ
શૂ
શૂ
શૂ












શૂ




શૂ






શૂ





આશ્વિન , કાર્તિક , માર્ગશીર્ષ , પુષ્ય તથા માઘ માસ માટે
ગુરુ
શુક્ર
શની
દિ
રા
દિ
રા
દિ
રા
શૂ
૧૪
શૂ
શૂ
શૂ
શૂ
શૂ
શૂ
શૂ
શૂ


શૂ






 

ચૈત્ર, વૈશાખ, શ્રાવણ, ભાદ્રપદ અને ફાલ્ગુન માસ માટે

રવિ
સોમ
મંગળ
બુધ
દિ
રા
દિ
રા
દિ
રા
દિ
રા
શૂ
શૂ
શૂ
શૂ
શૂ
શૂ
શૂ
શૂ
૧૦
શૂ
શૂ
શૂ
શૂ


શૂ


શૂ


























શૂ
શૂ


 

ચૈત્ર, વૈશાખ, શ્રાવણ, ભાદ્રપદ અને ફાલ્ગુન માસ માટે
ગુરૂ 
શુક્ર
શનિ
દિ
રા
દિ
રા
દિ
રા
શૂ
શૂ
શૂ
શૂ
શૂ
૧૬
શૂ
શૂ
શૂ
શૂ






શૂ












શૂ
 


જયેષ્ઠ અને અષાઢ માસ માટે
રવિ
સોમ
મંગળ
બુધ
ગુરૂ
દિ
રા
દિ
રા
દિ
રા
દિ
રા
દિ
રા
શૂ
શૂ
શૂ
શૂ
૧૦
શૂ
શૂ
શૂ
શૂ
શૂ
શૂ
શૂ
શૂ
શૂ
શૂ
શૂ
શૂ
શૂ


શૂ












 

જયેષ્ઠ અને અષાઢ માસ માટે
શુક્ર
શનિ
દિ
રા
દિ
રા
શૂ
શૂ
૧૪
શૂ
શૂ
શૂ
શૂ
શૂ
શૂ




શૂ
શૂ




 

ટિપ્પણીઓ નથી: