3.10.11

શ્રાદ્ધ ના ભોજન ની કથળતી ક્વોલીટી પર એક કાગડા નો કકળાટ !

લોલમ-lol - 
સંદેશ  

તાજેતરમાં મરનાર ઘણાં ડોસા-ડોસીઓને 
પિઝાભાજીપાઉંથી લઈને પાણીપૂરી જેવી આઇટમ ભાવતી હોવાં છતાં 
અફસોસ એ વાતનો છે કે કાગવાસમાં કોઈ અમને પિઝા નથી નાખતું. 
સૌરાષ્ટ્ર તરફના અમારા મિત્રો પણ કહે છે કે કાગવાસમાં કોઈ ગાંઠિયા નાખતું નથી !

તમે નહીં માનોપણ અમારે આ બધો હિસાબ તમારા વડીલોને આપવો પડે છે.
 શ્રાદ્ધપક્ષ પતે એટલે અડધો દિવસ રજા રાખી અમે રિપોર્ટ તૈયાર કરીએ છીએ. 
એ રિપોર્ટ પહોંચે એટલે મહિના સુધી તો ઉપર ધમાચકડી મચી જાય છે !

આખો લેખ વાંચવા અહીં ક્લિક કરો
    
લેખક ના બ્લોગ પર જવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી: